શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા આયોજીત
નેચરોપેથી કેમ્પ ૨૦૨૦

શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા જુલાઈ મહિનામાં નેચરોપેથી કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે.

પ્રવેશઃ ૩૦ - ૩૦ વ્યક્તિ ગ્રુપ માં (૩ બેચ) - જવાનું સયાજી નગરીમાં બપોરે દાદર સ્ટેશનથી અને પાછા ફરવાનું કચ્છ એકસપ્રેસમાં રાત્રે ભૂજ થી

બેચ ૧ - ગુરૂવાર ૨/૭/૨૦૨૦ - શુક્રવાર ૧૨/૭/૨૦૨૦
કેમ્પ ની તારીખ ૩/૭/૨૦૨૦ - ૧૧/૭/૨૦૨૦

બેચ ૨ - રવિવાર ૧૨/૭/૨૦૨૦ - બુધવાર ૨૨/૭/૨૦૨૦
કેમ્પ ની તારીખ ૧૩/૭/૨૦૨૦ - ૨૧/૭/૨૦૨૦

બેચ ૩ - ગુરૂવાર ૨૩/૭/૨૦૨૦ - બુધવાર ૨/૮/૨૦૨૦
કેમ્પ ની તારીખ ૨૪/૭/૨૦૨૦ - ૧/૮/૨૦૨૦

સ્થળઃ નવજીવન નેચર ક્યોર સેન્ટર (આસંબીયા - ભૂજ)
પ્રવાસઃ થ્રી ટાયર AC કોચમાં
કેમ્પઃ ટોટલ ૯ દિવસ (૧૦ મા દિવસે રિર્ટન)

રજીસ્ટ્રેશન વહેલો તે પહેલો નાં ધોરણે
ગુરૂવાર, તા.૨૭/૨/૨૦૨૦ થી શરૂ
સમયઃ સવારનાં ૧૧ થી સાંજના ૬ કલાક સુધી
સ્થળઃ શ્રી વાગડ કલા કેન્દ્ર ઓફિસ, સ્ટોન લોજ, ૧ લે માળે, ૬૯, એસ.કે. બોલે રોડ, જૈન હેલ્થ સેન્ટરની સામે, દાદર (વે).
વ્યક્તિ દિઠ વધુમાં વધુ ૪ નામ નોંધવામાં આવશે.

NON AC ફેમીલી રૂમ ફક્ત ૫ છે.
ફેમીલી રૂમ
એક રૂમ માં બે વ્યક્તિ - રૂ. ૨૬,૦૦૦/-
એક રૂમ માં ત્રણ વ્યક્તિ - રૂ. ૩૬,૦૦૦/-
એક રૂમ માં ચાર વ્યક્તિ - રૂ. ૪૪,૦૦૦/-

AC સ્પેશિયલ રૂમ
રૂમમાં એક વ્યક્તિ - રૂ ૨૧,૫૦૦/-
રૂમમાં બે વ્યક્તિ - રૂ.૨૯,૫૦૦/-

AC ડીલક્ષ રૂમ
રૂમમાં એક વ્યક્તિ - રૂ ૨૩,૫૦૦/-
રૂમમાં બે વ્યક્તિ - રૂ.૩૧,૫૦૦/-

વધુ વિગત માટે સંપર્કઃ
જગશી વેરશી દેઢિયા - 09820697658